Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

મુંબઈ કોર્ટે પૂર્વ ગૃહમંત્રીને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખને હવાલા કાંડમાં મુંબઈની એક અદાલતે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. દરમ્યાન અનિલ દેશમુખના પુત્ર રીશીકેશ દેશમુખે આગોતરા જામીન માટે કરેલી અરજીની સુનાવણી ૧૨ નવેમ્બર સુધી અદાલતે મુલતવી રાખી છે. તેની ધરપકડ માટે ત્યાં સુધી કોઈ જ વચગાળાનું રક્ષણ માટે આપ્યું નથી.

(7:40 pm IST)