Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ભારતની કુલ વયસ્ક વસ્તીના ૯૦ ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાય ગયો: નરેન્દ્રભાઈ

ભારતની કુલ વયસ્ક વસ્તીના ૯૦ ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાય ગયો: નરેન્દ્રભાઈભારતે આજે ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને દોઢસો કરોડ વેક્સિન આજ સુધીમાં અપાઇ ચૂકેલ છે. ભારતની કુલ વયસ્ક વસ્તીના ૯૦ ટકાથી વધુ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળી ગયાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું છે.

(4:37 pm IST)