Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

આપણા અને આપણી પૃથ્વીના સ્વાસ્થ્ય માટે શક્ય હોય ત્યારે સાયકલિંગનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લઈએ: પરિમલભાઈ નથવાણી

આંધ્રપ્રદેશના  રાજ્ય સભાના સદસ્ય અને જામનગર-ખંભાળીયા પંથકના  શ્રી પરિમલભાઈ નથવાણીએ  તાજેતરમાં વિશ્વ સાયકલ દિવસ પર પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર એક તસવીર મૂકી લખ્યું છે કે "ચાલો આપણે એ વાત સ્વીકારીએ કે સાયકલ ચલાવવાથી આપણા સ્વાસ્થ્ય અને પૃથ્વીના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ આવે છે, અને  શક્ય હોય ત્યારે સાયકલિંગનો  ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લઈએ.

(12:00 am IST)