Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સવારે ૧૦:૧૫ કલાકે

રાજયસભામાં નરેન્દ્રભાઈનું સંબોધન : કિશાન આંદોલન વિશે કંઈ કહેશે? તે તરફ સૌની મીટ લોકસભામાં પ્રવચન નહિં આપે તો ઈતિહાસ રચાશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના ભાષણ ઉપર આભાર પ્રસ્તાવના જવાબમાં સવારે રાજયસભામાં પ્રવચન આપી રહ્યા છે, પરંપરા મુજબ બંને ગૃહમાં આભાર પ્રસ્તાવનો જવાબ વડાપ્રધાન શ્રીએ આપવાનો હોય છે ત્યારે વિપક્ષી દળો વોકઆઉટ કરે તેવી શકયતા વચ્ચે નરેન્દ્રભાઈ રાજયસભામાં ખેડૂત આંદોલન અંગે કોઈ પ્રતિભાવ આપે છે કે કેમ તે તરફ સૌની મીટ મંડાયેલ છે : જો લોકસભામાં તેઓ પ્રવચન નહિં આપે તો ભારતના સંસદીય ઈતિહાસમાં આવુ પ્રથમ વખત બનશે

(11:38 am IST)