Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

યા દેવી સર્વભૂતેષુ, નમસ્‍ત્‍સ્‍યે નમસ્‍ત્‍સ્‍યે નમો નમઃ

‘ગુજરાત્રી'નો લોગો બનાવનાર સ્‍વ.રશ્‍મિનભાઈ વાલંભીયાને શ્રદ્ધાંજલી અર્પણ : તેમના ધર્મપત્‍નિ અને પુત્ર દ્વારા દીપપ્રાગટયવિધિ

રાજકોટ : ‘અકિલા ઈન્‍ડિયા ઈવેન્‍ટ્‍સ'નો ‘ગુજરાત્રી'નો લોગો બનાવનાર એવા રશ્‍મિનભાઈ વાલંભીયાનું તાજેતરમાં દુઃખદ અવસાન થયુ હતું. સ્‍વ.રશ્‍મીનભાઈના ધર્મપત્‍નિ અને તેમના પુત્રના હસ્‍તે દિપપ્રાગટય કરવામાં આવેલ. આ તકે ઉપસ્‍થિત મોટી સંખ્‍યામાં દર્શકોએ સ્‍વ.રશ્‍મિનભાઈને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

(1:35 pm IST)