Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

એસસીઓ એજેંડામાં દ્વિપક્ષીય મુદ્દાઓને લાવવા એસસીઓ ચાર્ટરનું ઉલ્લંઘન : પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ એસ.સી.ઓ.ના રાજય પ્રમુખોની પરિષદના ર૦ માં શિખર સંમેલનમાં કહ્યું છે આ દુર્ભાગ્‍યપૂર્ણ છે કે એસીઓ એજેંડામાં વારંવાર દ્વિપક્ષીય મુદ્દઓને લાવવાના થઇ રહેલ પ્રયાસો જે એસ.સી.ઓ. ચાર્ટરનું ઉલ્લંઘન છે. વીડિયો કોન્‍ફ્રેસિંગ દ્વારા થયેલ બેઠકમાં રૂસી રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિ ચીની રાષ્‍ટ્રપતિ શી ચિનફિંગ અને પાકિસ્‍તાની પ્રધાનમંત્રી ઇમરાનખાન પણ સામેલ હતા.

(12:02 am IST)