Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - 282

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું ઍકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય ­કાશ ધ્યાન મંદિર ગોîડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય ­કાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ધ્રુવ તારો
‘‘ધ્રુવ તારો સૌથી વધારે સ્થીર છે બધુજ બદલાય છે. પરંતુ આ ઍવો તારો છે જે કયારેય બદલાતો નથી.’’
પ્રેમ ધ્રુવ તારા જેવો છે પ્રેમ સીવાય બધુ જ બદલાય છે આ બદલાતી દુનીયામાં પ્રેમ ઍકજ બદલાતો નથી.
તેથી બે વસ્તુઓ તમારે યાદ રાખવી જાઇઍ ઍક પ્રેમ-કારણ કે તે ભ્રામક નથી. તે જ વાસ્તવીકતા છે. બાકીનું બધુજ સ્વપ્ન છે. તેથી જયારે વ્યકિત પ્રેમાળ બને છે. - ત્યારે વાસ્તવીક બની જાય છે. તેથી જે વ્યકિત પ્રેમમાં સંપૂર્ણ ડુબી જાય છે તે પોતાની જાતમા સમાઇ જાય છે. કારણ કે પ્રેમ જ સત્ય છે. અને બીજી વસ્તુ યાદ રાખો કે જયારે તમે ચાલો છો ત્યારે તમારી અંદર કંઇક ઍવું છે જે ચાલતુ નથી જે - તમારો આત્મા છે. તમારો ધ્રુવ તારો તમે જમો છો. પરંતુ તમારી અંદર કઇક ઍવુ છે જે કયારેય જમતુ નથી તમે ઍક હજાર અને ઍક વસ્તુ કરો છો પરંતુ તમારી અંદર કઇક ઍવુ છે જે આ બધી જ ક્રિયાઅોથી પર છે તે તમારો ધ્રુવ તારો છેે.
તમારી અંદર જે કયારેય બદલાતુ નથી તેજ વાસ્તવીક છે અને પ્રેમ તેને પામવાનો ઍક રસ્તો છેે.

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:44 am IST)