Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

રવિન્દ્રનાથ ટાગોરને ''બાહરી'' કહેવા પર વિશ્વ-ભારતી વિશ્વ વિદ્યાલયના કુલપતિએ માંગી માફી

નવી દિલ્હી : રવિન્દ્રનાથ ટાગોરને શાંતિ નિકેતનમાં ''બાહરી'' કહેવા પર વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રોફેસર વિદ્યુત ચક્રવર્તીએ માફી માંગતા કહ્યું કે એમના નિવેદનને ખોટુ સમજવામાં આવ્યું છે વિશ્વવિદ્યાલયમાં પોષમેલા મેદાનમાં દીવાર બંદીને લઇ થયેલા વિવાદ પર કુલપતિએ ર૩ ઓગસ્ટના કહ્યું હતું ટાગોરએ બહારથી આવી વિશ્વ-ભારતીની સ્થાપના કરી રહી.

(10:27 pm IST)