Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અમે વ્‍યકિતગત મત પર ટિપ્‍પણી નથી કરતા : રાહુલ પર ઓબામાના વિચારને લઇ કોંગ્રસ પ્રવકતા રણદીપ સુરજેવાલાની પ્રતિક્રિયા

પૂર્વ અમેરિકી રાષ્‍ટ્રપતિ બરાક ઓબામા દ્વારા પોતાના આગામી પુસ્‍તકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નર્વસ નેતા બતાવવા પર કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટવિટર પર પ્રતિક્રિયા આપી છે. એમણે કહ્યું પ્રાયોજિત એજેંડા ચલાવી રહેલ મીડિયાના થોડા અતિ ઉત્‍સાહિત મિત્રોને યાદ આપવા માંગુ છું કે અમે એક પુસ્‍તકમાં મોજુદા કોઇના વ્‍યકિતગત મત પર ટિપ્‍પણી નથી કરતાં.

(10:12 pm IST)