Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

27મીથી મોરારીબાપુની અયોધ્યાધામ વિસ્તારમાં પરિક્રમા કરતા અલગ- અલગ સ્થળોએ રામકથાનો થશે પ્રારંભ

કારસેવક પુરમ,પીપરી ગામ તમસા ઘાટ,શૃંગવીરપુર પ્રયાગરાજ, સુતા હનુમાન સામે, વાલ્મિકી આશ્રમ અને સુરેન્દ્ર પાલ સ્કૂલ પરિસર -ચિત્રકૂટ, અને નંદીગ્રામ સહિતના સ્થળે કથાનો લ્હાવો : આસ્થા અને યુ ટબ ચેનલ પર જીવંત પ્રસારણ

જાણીતા કથાકાર મોરારીબાપુ દ્વારા 868મી રામકથા આગમી તા, 27 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન અયોધ્યાધામના વિસ્તારમાં પરિક્રમા કરતા કરતા અલગ અલગ સ્થળોએ થશે આ રામકથા અયોધ્યાના કારસેવક પુરમ,પીપરી ગામ તમસા ઘાટ,શૃંગવીરપુર પ્રયાગરાજ, સુતા હનુમાન સામે, વાલ્મિકી આશ્રમ અને સુરેન્દ્ર પાલ સ્કૂલ પરિસર -ચિત્રકૂટ, અને નંદીગ્રામ સહિતના સ્થળે કથાનો લ્હાવો મળશે આ રામકથાનું આસ્થા અને યુ ટબ ચેનલ પર જીવંત પ્રસારણ થશે

(11:34 pm IST)