Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

નેપાળની વિમાની દુર્ઘટનામાં પાંચ ભારતીય નાગરિકોનો ભોગ લેવાયાની ભીતિ: ૪૨ મૃતદેહ મળ્યા: નેપાળમાં ૧૨ વર્ષમાં આ ૨૦ મી વિમાન દુર્ઘટના: પહાડ સાથે અથડાઈને વિમાન નદીમાં ખાબકયુ

નેપાળ પોખરા શહેરમાં ક્રેશ થયેલ યતિ એરલાઇન્સની ફ્લાઇટમાં ૫ ભારતીય નાગરિકો જઈ રહ્યા હતા; તેમનું શું થયું તે જાણવા મળતું નથી: પોખરામાં આજે ૭૨ મુસાફરો અને કર્મચારીઓ સાથેનું નેપાળનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે.

(12:00 am IST)