Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

કોંગ્રેસની ભારત જાડો યાત્રા ૧૯ મીઍ જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરશેઃ ૩૦મીઍ શ્રીનગરમાં વિરામ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા., ૧૬:   ડાંગરી નરસંહાર થવા છતા ભયાનક માહોલમાં કોîગ્રેસની ભારત જાડો યાત્રા ૧૯મીઍ જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરશે અને ૩૦ મીઍ શ્રીનગરમાં વિરામ લેશે. આ યાત્રાને પુરી સુરક્ષા આપવાનું આશ્વાસન સરકારે આપ્યું છે. હવે રાહુલ ગાંધી કઠુવા  જીલ્લામાં બે નહિ પરંતુ ત્રણ દિવસનું રોકાણ કરશે. આ યાત્રાને આખરી અોપ આપી દેવામાં આવ્યો છે.

કોîગ્રેસના સાંસદ જયરામ રમેશે જણાવ્યું હતું કે, ર૦ મી તારીખે જમ્મુમાં ભારત જાડો યાત્રા શરૂ થશે. આ માટે ર૩ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ૧૯ મીઍ રાહુલ ગાંધી  પંજાબ-જમ્મુ સરહદ ઉપર લખનપુર પહોîચશે જયાં ધ્વજારોહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે અને લખનપુરથી કઠવા સુધીની પદયાત્રા પણ કરશે.

(5:44 pm IST)