Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

દિગ્ગજ ભારતીય શાસ્ત્રીય ગાયક - પદ્મ વિભૂષણ શ્રી પંડિત જસરાજનું 90 વર્ષની વયે ન્યૂજર્સી - અમેરિકા ખાતે નિધન થયું છે. તેઓ મેવાતી ઘરાના ના હતા. તેમની સંગીત કારકિર્દી 80 વર્ષથી વધુની રહી હતી. ભારતે વધુ એક વિરલ વ્યક્તિત્વ ગુમાવ્યું

દિગ્ગજ ભારતીય શાસ્ત્રીય ગાયક - પદ્મ વિભૂષણ શ્રી પંડિત જસરાજનું 90 વર્ષની વયે ન્યૂજર્સી - અમેરિકા ખાતે નિધન થયું છે. તેઓ મેવાતી ઘરાના ના હતા. તેમની સંગીત કારકિર્દી 80 વર્ષથી વધુની રહી હતી. ભારતે વધુ એક વિરલ વ્યક્તિત્વ ગુમાવ્યું

(6:37 pm IST)