Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રાજસ્‍થાનમાં કોરોના વાયરસ સંક્રમણના ૬૯૩ નવા કેસ નોંધાયા

રાજસ્‍થાનમાં કોરોના વાયરસ સંક્રમણના ૬૯૩ નવા કેસ નોંધાયા છે. જયારે રાજયમાં સંક્રમણથી મરનારાની સંખ્‍યા વધીને ૮૮૬ થઇ ગઇ અધિકારીઓએ બતાવ્‍યુ કે વીતેલા ૧૨ કલાકમાં રાજયમાં કોરોના વાયરસ સંક્રમણથી ૧૦ વધુ મોત થયા છે આ સાથે જ સંક્રમણના ૬૯૩ નવા કેસ આવવાથી રાજયમાં આ ઘાતક વાયરસથી સંક્રમિતોની સંખ્‍યા ૬૧૯૮૯ થઇ ગઇ છે.

(11:23 pm IST)