Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પિતાએ કહ્યું કે જો નીતીશ ફરીથી સીએમ બનશે તો આ બિહાર માટે મોટી આપદા હશે : એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાન

નવી દિલ્હી : એલ.જે.પી. અધ્યક્ષ ચિરાગ પાસવાનએ કહ્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં એકલા લડવાની પ્રેરણા અમને પિતા રામવિલાસ પાસવાનથી મળી હતી. એમણે કહ્યું કે એકલા ઉતરવાનો હેતુ મુખ્યમંત્રી નીતીશકુમારને સતાથી બેદમલ કરવાનો છે. ચિરાગએ કહ્યું રામવિલાસ પાસવાનએ કહ્યું હતું કે જો નીતિશ ફરીથી સી.એમ. બનશે તો આ બિહાર માટે મોટી આપદા હશે.

(9:54 pm IST)