Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

અમિતભાઈની તબિયત સ્થિર છેઃ રોજિંદી કાર્યવાહી કરી રહ્યા છેઃ એઇમ્સ

નવી દિલ્હીઃ અમિતભાઈ શાહને લઈને AIIMS દ્વારા મેડિકલ બુલેટીન જારી કરાયું. અમિતભાઈને થાક- શારીરીક દુખાવાની ફરિયાદ. તબિયત સ્થિર અને સારી છે. હોસ્પિટલમાંથી પોતાનું કામકાજ ચાલુ રાખ્યું છે. અમિતભાઈનો કોવિડ-૧૯ના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. એકાદ દિવસમાં જ રજા અપાશે તેમ મનાય છે. સામાન્ય રીતે કોરોનાના દર્દીને કોરોનામાંથી બહાર આવ્યા પછી છાતી, પીઠ, પગ સહિત  શરીરમાં દુખાવો થતાં હોય છે. જોકે તેમાં કોઈ ચિંતાનું કારણ હોતું નથી.

(2:52 pm IST)