Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સરકાર આગામી પાંચ વર્ષોમાં લગભગ ૪૦૦૦ વધુ જનઔષધિ કેન્‍દ્ર ખોલવાનું લક્ષ્ય રાખ્‍યું છે

કેન્દ્રીય રસાયણ અને ઉર્વરક મંત્રાલયના મુતાબિક સરકારએ માર્ચ ર૦રપ સુધી પ્રધાનમંત્રી  ભારતીય જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારી ૧૦પ૦૦ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.  દેશમાં હાલ ૬૬૦૬ જનઔષધિ કેન્દ્ર છે જયા ઓછી કિંમત પર જેનેરિક દવાઓ મળે છે.

(12:00 am IST)