Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

હજુ તો ત્રણ દિવસ પહેલા જ શપથ લીધા અને ભ્રષ્ટાચાર ઘેરી વળતા રાજીનામુ આપવુ પડ્યુ : બિહારમાં ખળભળાટ

પટણા : બિહારના શાસક પક્ષ અને નીતીશકુમારને મોટો ફટકો પડ્યો છે. લાભપાંચમે બિહારના શિક્ષણમંત્રી તરીકે શપથ લેનાર મેવાલાલ ચૌધરીએ પ્રધાનપદેથી રાજીનામુ આપ્યાનું જાણવા મળે છે. તેઓ ગઈકાલે નીતીશકુમારને અને પક્ષપ્રમુખને વશિષ્ઠ નારાયણસિંઘને મળ્યા હતા. મેવાલાલ સામે ભ્રષ્ટાચારના અનેક કેસો છે. આવા અપરાધીને શિક્ષણમંત્રી બનાવાતા આરજેડીના તેજસ્વી યાદવે તડાપીટ બોલાવી હતી.

(4:02 pm IST)