Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

સત્ય તે રહેશે ચાહે કોઇપણ આની તપાસ કરેઃ સુશાંત કેસની સીબીઆઇ તપાસ પર રિયાના વકીલની પ્રતિક્રિયા

સુપ્રીમ કોર્ટ દ્વારા સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસની તપાસ સીબીઆઇને સોંપ્યા પછી અભિનેત્રી રિયા ચક્રવર્તીના વકીલએ કહ્યુ કે સત્ય એજ રહેશે ચાહે કોઇપણ એજન્સી કેસની તપાસ કરે.

(12:16 am IST)