Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

પાન નંબરને આધાર સાથે લિંકકરાવવાનું મોંઘુ પડશેઃ ૩૧ માર્ચ બાદનકામા થઇ જશે ૧૮ કરોડ કાર્ડ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સતત આધારને પાન કાર્ડ સાથે લીંક કરવાની સમય સીમા વધારી રહેલ છે. હવે આયકર વિભાગ કડક બનશેઃ ૩૧ માર્ચની સમયસીમા સુધી આધાર સાથે લીંક નહિ થવાને કારણે ૧૮ કરોડ પાન કાર્ડ નકામા થઇ જશેઃ જુન સુધી પ૦.૯પ કરોડ પાન કાર્ડ ધારક છે તેમાંથી ફકત ૬.૪૮ કરોડ જ રિટર્ન ભરે છે પાન અને આધાર લીંક કરવાથી સરકારને કરચોરો પર નજર રાખવામાં મદદ મળશે જેઓ કરયોગ્ય આવક નથી દર્શાવતા.

(3:58 pm IST)