Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

અયોધ્યા રામમંદિર નિર્માણ માટે ૧૦ હજાર તાંબાની પટ્ટીઓનું દાન કરવા રામ મંદિર ટ્રસ્ટની અપીલ

અયોધ્યાઃ રામ મંદિર નિર્માણ માટે રામભકતોને ૧૦,૦૦૦ તાંબાની પટ્ટી દાન કરવા રામ મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે મંદિર બનાવવા માટે પથ્થરોના તાંબાની ૧૦૦૦૦ પટ્ટીઓની જરૃર પડશે. ટ્રસ્ટે કહ્યું કે દાન આપનાર આ પટ્ટી ઉપર તેમના પરિવારનું નામ અંકિત કરાવી શકે છે આ પટ્ટીઓ મંદિર નિર્માણમાં સમગ્ર દેશના યોગ દાનનું પ્રતિક બનશે.

(8:06 pm IST)