Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

મહારાષ્ટ્રમાં સાધુઓની હત્યાના બનાવમાં સમયસર ચાર્જશીટ નહીં મુકાતા 28 આરોપીને છોડવા પડ્યા

મહારાષ્ટ્રમાં પાલઘર પાસે થોડા સમય પહેલા બે નિર્દોષ સાધુને ગ્રામજનોનાટોળાએ ઘેરી લઇ નિર્દયી રીતે હત્યા કરી હતી. દરમિયાન મુંબઇ પોલીસે આ અંગે
૯૦ દિવસમાં ચાર્જશીટ રજૂ નહીં કરતા 28 આરોપીને છોડવા પડ્યા છે. સુપ્રીમકોર્ટે સમજીને જ સીબીઆઈને સુશાંત સિંઘ કેસની તપાસ સોંપી છે. જો આ જ રીતે
પુનરાવર્તન  રહે તો આ કેસની પણ સ્થિતિ શું થાય તે વિચારવું રહ્યું..

(8:44 pm IST)