Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

સૌરાષ્ટ્રના અમરેલી અને ચાવંડ વચ્ચે અત્યારે રાત્રે ગંભીર અકસ્માત: ભરૂચના મનુભાઈ ગુજરીયા આહિર પરિવારના પતિ પત્ની અને બંને સંતાનોના કરૂણ મૃત્યુ: કાળો કલ્પાંત મોડી રાત્રે નવ વાગ્યા આસપાસનો બનાવ. મનુભાઈને રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં લઇ આવતા હતા ત્યાં જ દેહ છોડી દીધો. આખા પરિવારનો ભોગ લેવાયો. રાજકોટના ભાજપ અગ્રણી શ્રી ઉદય કાનગડને ખબર પડતા તેમણે તાબડતોબ વ્યવસ્થા કરાવી.

મોડી રાત્રે નવ વાગ્યા આસપાસનો બનાવ. મનુભાઈને રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં લઇ આવતા હતા ત્યાં જ દેહ છોડી દીધો. આખા પરિવારનો ભોગ લેવાયો. રાજકોટના ભાજપ અગ્રણી શ્રી ઉદય કાનગડને ખબર પડતા તેમણે તાબડતોબ વ્યવસ્થા કરાવી. આહીર અગ્રણી ઘનશ્યામભાઈ હેરભાને જાણ થઈ હતી અને ઘટના સ્થળે પહોંચી પરિવારને રાજકોટ હોસ્પિટલ લઈ રાજકોટ આવ્યા હતા

(12:00 am IST)