Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

પંજાબમાં લગ્ન - અંતિમ સંસ્કાર સિવાય તમામ સમારોહ બંધ

કોરોનાની કાલિમાઃ પંજાબના મુખ્યમંત્રીએ ૩૧ ઓગષ્ટ સુધી રાજયભરમાં થનારા લગ્ન અને અંતિમ સંસ્કારો સિવાય બધા સમારોહો પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયએ કહ્યું કે પંજાબના મુખ્યમંત્રીએ ૩૧ ઓગષ્ટ સુધી રાજયભરમાં થનાર લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય બધા સમારોહો પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો. સરકારી અને ખાનગી કાર્યાલય મહિનાના અંત સુધી પ૦ ટકા ક્ષમતા પર કામ કરશે.

(1:01 pm IST)