Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

બિહારમાં વરસાદનું તાંડવ :

અત્યાર સુધીમાં 27 મોત : 16 જિલ્લાના 81 લાખથી વધુ લોકો પ્રભાવિત : બિહારમાં અત્યાર સુધીમાં ભારે પૂરમાં 27 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને ૮૭  લાખથી વધારે લોકોને અસર પહોંચી છે. લાખો લોકો ભયભીત બન્યા છે અને  રાજ્યમાં ૮૬  પશુઓના પણ મોત થયા છે. દરભંગા જિલ્લો પૂર તાંડવથી સૌથી વધારે પ્રભાવિત છે.

(9:25 am IST)