Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમરસિંહના નિધનથી ખાલી પડેલ રાજ્ય સભાની બેઠક માટે 11 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પૂર્વ સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહના મૃત્યુને લઈને ખાલી પડેલ રાજ્ય સભાની બેઠક માટે 11 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી થશે. અમરસિંહનું મૃત્યુ  સિંગાપુરમાં થયું હતું. 2016માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર અમરસિંહ રાજ્ય સભાના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

(9:34 pm IST)