Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સિંગાપુરમાં મળી આવેલા દસ કોરોના કેસમાં થી આઠ ભારત અથવા ફિલિપિન્સના

સિંગાપુરમાં લાંબા પ્રતિબંધ પછી પાસ ધારકો માટે સરહદો ફરીથી ખોલવામાં આવી છે. ત્યાર બાદ ૧૮  જૂન અને ૬ ઓગસ્ટ વચ્ચે પ્રવેશ કરનારા કોરોના વાયરસથી સંક્રમિત મળી આવેલા દસ લોકોમાંથી લગભગ આઠ લોકો ભારત અથવા ફિલિપિન્સના રહેવાસી હતા. સિંગાપુરએ 19 જૂનથી પાસ ધરાવનારા લોકો માટે સીમાઓ ફરીથી ખોલી હતી. ત્યારબાદ ૫૦  દિવસોમાં ૧૦ કોરોના કેસ મળી આવેલ હતા.

 

(12:41 am IST)