Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કર્તવ્ય પથ પર પરેડમાં દર્શકોને ઝારખંડના પ્રખ્યાત દેવઘર મંદિર અને જમ્મુ-કાશ્મીરની અમરનાથ ગુફાની ઝલક જોવાશે

નવી દિલ્હી : પ્રજાસતાક પર્વે દિલ્હીમાં કર્તવ્ય પથ પર આ વખતે પરેડમાં દર્શકોને ઝારખંડના પ્રખ્યાત દેવઘર મંદિર અને જમ્મુ-કાશ્મીરની અમરનાથ ગુફાની ઝલક જોવા મળશે. જમ્મુ અને કાશ્મીરે ન્યૂ જમ્મુ અને કાશ્મીર થીમ સાથે તેમની ઝાંખીમાં અમરનાથના ગુફા મંદિરને દર્શાવ્યું છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રદ્ધાળુનું આસ્થાનું કેન્દ્ર દર્શાવે છે

(8:15 pm IST)