Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

બાબરની કબરે જાશો તો એ પણ કહી દો કે બે પક્ષને કયારે દફનાવશોઃ પ્રમોદ કૃષ્‍ણમે રાહુલ ગાંધીને પ્રશ્ન પુછી લીધો

નવી દિલ્‍હી, તા., ર૩: બાબરની કબર ઉપર જાશો તો એ પણ કહી દો કે ર પાર્ટીને કયારે દફનાવશો? તેવો પ્રશ્ન આચાર્ય પ્રમોદ કૃષ્‍ણ મે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કર્યો છે. તેઓએ વડાપ્રધાનના સમર્થનમાં સોશ્‍યલ મીડીયા ઉપર પોસ્‍ટ પણ શેર કરી છે.

(5:31 pm IST)