Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

પાપાએ રામમંદિર માટે જીવ આપ્‍યો હતો અમને પણ મળે ભૂમિપૂજનમાં આમંત્રણ

અયોધ્‍યામાં રામમંદિરનો શિલાયન્‍સ પ ઓગસ્‍ટના થવા જઇ રહ્યો છે આવામા રામમંદિર આંદોલનમાં જાન ગુમાવનાર બિહારના સંજયકુમારના પરિવારને આશા છે કે ભૂમિ પૂજન માટે આમંત્રણ મળશે ર નવેમ્‍બર ૧૯૯૦ના દિવસે પાંચ હજાર કારસેવકો પર યુપી પોલીસએ ગોળી ચલાવી એમા સાઇન ગામના સંજયકુમારસિંહ પણ હતા.

(11:11 pm IST)