Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કોરોના મહાસંગ્રામઃ કોવિડ-૧૯ દેશમાં અત્‍યાર સુધી લગભગ ૩.૫૯ કરોડ નમૂનાની તપાસ થઇ

ભારતમા અત્‍યાર સુધી કુલ ૩.૫૯ કરોડ લોકોની કોવિડ-૧૯ની તપાસ થઇ ચૂકી છે. અને તપાસની સંખ્‍યામાં  સતતથ વધારો થઇ રહ્ય છે. દેશમા દસ લાખની વસ્‍તી પર પરિષણની સંખ્‍યા વધીને ૨૬૦૧૬ સુધી પહોંચી ગઇ સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયએ કહ્યુ છે કે ભારત સમય પર કોવિડ-૧૯ રોગિયોની ઓળખ અને ઝડપી તપાસના બળ પર મહામારીથી નિપટી રહ્યુ છે.

(9:54 pm IST)