Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કોરોના મહામારીઃ હોમ આઇસોલેશનને લઇ દિલ્લીની હોસ્‍પિટલોમાં ૭૪ ટકા બેડ ખાલી

દિલ્લીની વાત કરીએ તો અહીં લગભગ ૭૪ ટકા બેડ ખાલી છે કોરોના દર્દીઓને હોસ્‍પિટલમાં ભરતી કરવાને બદલે હોય આઇસોલેશનમાં વધારે રાખવામા આવી રહ્યા છે. યુપી-બિહાર જેવા રાજયોમાં તો ૮૫ ટકા કોરોના દર્દી હોય આઇસોલેશનમાં છે હિન્‍દુસ્‍તાનના એક રિપોર્ટ પ્રમાણે ઉતરાખંડમાં ૬૯, બિહારમાં ૯૩, ગુરૂગ્રામમાં ૭૫, ફરીદાબાદમાં ૭૪, ગાજિયાબાદમાં ૭૫ ટકા બેડ ખાલી છે.

(9:55 pm IST)