Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

દેશમાં ઓમિક્રોનના 114 દર્દીઓ સ્વસ્થ થયા : સ્વાસ્થ્ય મંત્રાલય

કોવિડ અને ઓમિક્રોન પર સરકારની નજર, કોવિડના નિયમોનુ પાલન કરે લોકો, દેશમાં ઓમિક્રોનના 358 કેસથયા છે જેમાંથી 114 દર્દીઓ સ્વસ્થ થયા છે.તેમ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે

 

(5:00 pm IST)