Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લંબાવાયો : રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ : તા, 25મીથી અમલ

આ સંદર્ભમાં ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પડાયું

અમદાવાદ :  રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવાર થી રાત્રિ કરફ્યુ ના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તદનુસાર, આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ નો અમલ રાત્રીના 11 થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે.

(7:10 pm IST)