Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ભ્રષ્ટાચારીઓ પાસેથી મળેલા પૈસા પ્રજાને પરત કરી દેવા વિચારૃ છું: મોદી

આગ્રઃ યુપીના આગ્રા શહેરમાં પીએમ મોદીએ જંગી રેલીને સંબોધી : તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર પર સતત કાર્યવાહી થઇ રહેલ છે : ભ્રષ્ટાચારીઓ પાસેથી પૈસા પરત લેવાઇ રહ્યા છે : હું વિચારૃ છું કે ભ્રષ્ટાચારીઓ પાસેથી મળેલા પૈસા પ્રજાને પરત કરી દઉ : ર૦૧૪ માં પણ તેમણે આવું વચન આપ્યું હતું : વિપક્ષ વોટ બેંકની રાજનીતિ કરે છે : ધર્મના નામે અમે અનામત નહિ આપીએ

 

(3:48 pm IST)