Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

આજીવીકાને નુકશાન ન થાય તે માટે સુરક્ષીત સ્થાને મુકતા માછીમારો

 વાવાઝોડુ 'યાસ' અતિતિવ્ર બન્યુ છે આવતીકાલે ૨૬મીના ઓરીસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે ટકરાવવાનું છે ત્યારે તંત્ર દ્વારા હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આગમ સાવચેતીના તમામ પગલાઓ લેવાઇ રહયા છે. દરમિયાન માછીમારો પોતાની બોટ દરિયાકિનારાથી દુર ખસેડી રહયા છે.

(3:23 pm IST)