Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

બિહાર કરૂણાંતિકાઃ કરમા પર્વને અનુલક્ષી સ્‍નાન કરવા ગયેલી ચાર સહેલિયોના નહેરના ઉંડા પાણીમાં ડૂબવાથી મોતઃ હાહાકાર

બિહારના બાંકા જિલ્લાના શંભુગંજ થાણા ક્ષેત્રમાં મંગળવારના નહેરમાં સ્‍નાન કરવા ગયેલ ચાર સહેલિયોના ઉંડા પાણીમાં ડૂબવાથી મોત થયા સ્‍થાનિય તરવૈયાઓની મદદથી બધા શબોને જપ્ત કર્યા. પોલિસના મુતાબિક સવારના ઘસવારી ગામની ચાર બાળકીઓ કરમા પર્વને લઇ ગામની પાસે જ અગિયા ડેમમાં સ્‍નાન કરવા ગઇ હતી આ દરમ્‍યાન તે બધી ઉંડા પાણીમાં ચાલી ગઇ અને ચારેયના પાણીમાં ડૂબવાથી મોત થયા.

(11:57 pm IST)