Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ઉતરપ્રદેશ અપરાધોનુ રાજય બતાવા તરફ જઇ રહ્યુ છેઃ ઉતર પ્રદેશમાં વધતા અપરાધોને લઇ માયાવતીએ યોગી સરકારને ઘેરો ઘાલ્‍યો

બીએસપી પ્રમુખ માયાવતીએ કહ્યુ ઉરપ્રદેશમાં કોરોના મહામારી સમયમાં પણ અપરાધ અટકાવનુ નામ નથી લેતા અને હવે તો લોકતંત્રની ચોથી જાગીર ગણાતા મીડીયા જગતના લોકો પણ અહી આવનાર દિવસમાં હત્‍યા અને જુલ્‍મો શિકારનો થઇ રહ્યા છે.  આજમગઢ મંડલમાં થયેલ

(12:02 am IST)