Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોંગ્રેસમાં નેતૃત્વ માટે લડાઇ ચરમ સીમાએઃ હારવા છતા પાર્ટી બોધપાઠ લેતી નથીઃ અપમાનજનક શબ્દો પછી માફામાફી

કોંગ્રેસમાં તત્કાલ સાંગઠનિક સુધારાની માંગ કરવા વાળા પાર્ટીના ર૩ વરિષ્ઠ નેતાઓમાં શામલ વીરપ્પા મોઇલીએ કહ્યું સોનિયા ગાંધીની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તો એના માટે ખેદ છે. કોંગ્રેસ નેતૃત્વ પરિવર્તન કરવા માગે છે અને આ લડાઇ ચરમસીમાએ પહોંચી છે. કોંગ્રેસ પાર્ટી હારવા છતાં બોધપાઠ નથી લેતી.

નેતૃત્વ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યા પછી માફામાફી કરવી યોગ્ય નથી વરિષ્ઠ નેતાઓનો કોંગ્રેસ છોડવાનો ઇરાદો નથી. કોંગ્રેસ કઠીન સમયમાંથી પસાર થાય છે. બોધપાઠ લઇ નેતૃત્વ પરિવર્તન કરવું જોઇએ.

(8:38 am IST)