Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોરોનાનું મહાતાંડવઃ આજ કર્ણાટકમાં કોરોનાના ૮૧૬૧ નવા કેસ નોંધાયાઃ ૬૮૧૪ ડિસ્‍ચાર્જ અને ૧૪૮ના મોત

આજ કર્ણાટકમાં ૮૧૬૧ નવા કોવિડ-૧૯ નવા કેસ નોંધાયા ૬૮૧૪ ડિસ્‍ચાર્જ થયા અને ૧૪૮ના મોત થયા અત્‍યારે કુલ કેસ ર૯૧૮ર૬ થયા જેમાં ર૦૪૪૩૯ ડિસ્‍ચાર્જ, ૮ર૪૧૦ સક્રિય કેસ અને ૪૯પ૮ મોત શામેલ છે. આ જાણકારી રાજયના સ્‍વાસ્‍થ્‍ય વિભાગએ આપી.

(12:00 am IST)