Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ડ્રાઇવર સાથે શું વાત કરી ?

સુશાંતસિંહ રાજપુતના મૃત્યુ થયુ તે દિવસે (૧૪ જુને) તેના મિત્ર સંદીપ સિહે રાત્રે ૯.૫૯ વાગે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને કોલ કર્યો હતો. તેણે ૧૬ જુને પણ ડ્રાઇવરને કોલ કરેલ. એ જ રીતે ડ્રાઇવરે પણ ૧૪ જુનની સાંજે ૬.૪૦ વાગ્યે અને ૭.૪૫ વાગે સંદીપને ફોન કર્યા હતા.

(4:04 pm IST)