Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોરોના મહાસંગ્રામઃ 14 જુલાઇ પછી હોમ આઇસોલેશનમાં કોઇ પણ દર્દીનું મોત નથી થયું: દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા

દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યુ કે હોમ આઇસોલેશનમાં રહેવાવાળા કોઇપણ દર્દીનું મોત 14 જુલાઇ પછી નથી થયુ એમણે કહ્યું મૃત્‍યુદર ઘટીને 1.4 ટકા રહ્યો છે. જે દેશમાં સૌથી બેહતરમાં શામેલ છે. દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1693 નવા કેસ નોંધાયા.

(10:11 pm IST)