Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોરોના મહામારીઃ દિલ્લીમાં કોરોનાના કેસોમા થઇ રહેલી વૃધ્‍ધિ, ટેસ્‍ટીંગ બમણુ કરવામા આવશેઃ દિલ્લીના મુખ્‍યમંત્રી સીએમ કેજરીવાલની ઘોષણા

દિલ્લીમાં કોવિડ-19ના દૈનિક કેસોમાં થઇ રહેલ વૃધ્‍ધિને જોતા મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ સ્‍વાસ્‍થ્‍ય અધિકારીઓને  ટેસ્‍ટીંગનો દર બમણો કરવાના નિર્દેશ આપ્‍યા કેજરીવાલએ કહ્યુ રાષ્‍ટ્રીય રાજધાનીમાં રિકવરી દર 90 ટકાથી વધારે છે અમે પુરી રીતે તૈયાર છીએ જયારે દિલ્લી 90 ટકાથી અધિક રીકવરી રેટ વાળો પ્રથમ પ્રદેશ બની ગયો છે.

(10:19 pm IST)