Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોરોના મહામારીઃ ભારતમાં કોરોનાના કારણ ૫૮૦૦૦થી વધારે થયેલ મોતમાં કઇ ઉમરના કેટલા ટકા લોકો છે

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણથી અત્યાર સુધી ૫૮૩૯૦ લોકોના મોત થઇ ચૂકયા છે. જેમાંથી ૬૯ ટકા મોત પુરૂષો અને ૩૧ ટકા મહિલાઓમાં નોધ થઇ છે. કુલ મોતમાંથી ૩૬ ટકા મોત ૪૫-૬૦ ઉમરવાળા જયારે ૫૧ ટકા મોટી ૬૦ વર્ષથી ઉપરના છે આ ઉપરાંત ૧૧ ટકા મોત ૨૬-૪૪ વર્ષના છે.

(11:43 pm IST)