Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

નેતૃત્વના સંકટને લઇ સોનિયા પાર્ટી માટે મા ની જેમ એમની ભાવનાઓને ઠેસ પહોંચી અમને ખેદ છેઃ મોઇલી

નેતૃત્વ સંકટને લઇ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખવાવાળા ૨૩ વરિષ્ઠ કોંૅગ્રેસી નેતાઓમાંથી  એક એમ વીરપ્પા મોઇલીએ  કહ્યુ છે. જો અમો એમની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તો અમને એનો ખેદ છે એમણે કહ્યુ અમે કયારેય એમના નેતૃત્વછ પર સવાલ નથી ઉઠાવ્યા તે પાર્ટી માટે મા ની જેમ છે અમે હજુ પણ એમનુ સમ્માન કરીએ છીએ.

(11:42 pm IST)