Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

આયકર વિભાગએ ૯૫૮૫૩ કરોડ રૂપિયાનુ જંગી ટેકસ રીફંડ જારી કર્યુઃ આપને નથી મળ્યુ પ્રયત્ન કરો

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટએ કહ્યુ કે એમણે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ૨૫.૫૫ લાખથી વધારે કરદાતાઓઓને ૯૫૮૫૩ કરોડ રૂપિયાનુ કર રીફંડ કર્યુ આમા વ્યકિતગત આયકરમાં ૨૩.૯૧ લાખ કરદાતાઓને ૨૯૩૬૧ કરોડ રૂપિયા પરત કર્યા જયારે કંપની કરવામા ૧.૬૩ લાખ કરદાતાઓને ૬૬૪૯૩ કરોડ રૂપિયા જારી કર્યા.

સરકારએ કોવિડ-૧૯ મહામારી દરમ્યાન કરદાતાઓને કર સંબંધી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પર જોર કર્યુ છે આ માટે આપે ઇન્કમ ટેકસ ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જવાનુ રહેશે.

(11:44 pm IST)