Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

પ્રા. દયાળજીભાઇ પરમારને મળેલ સન્માન...

૧.  ગુજરાતના પૂર્વ રાજયપાલ શ્રી નવલકિશોર શર્માના હસ્તે આયુર્વેદ ચૂડામણિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. (૨૦૦૭)

૨.  રાજઆયુકોન (આયુર્વેદની રાષ્ટ્રીય પરિષદ, રાજકોટ, ૨૦૦૯) દ્વારા લાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર

૩.  આર્ય સમાજ, મુંબઈ દ્વારા આર્ય કર્મયોગી એવોર્ડ (૨૦૧૦)

૪.  સક્રિય આયુર્વેદિક સંસ્થા ઇન્ટરનેશનલ ટ્રસ્ટ એવોર્ડ, શ્રી જયનારાયણ વ્યાસ દ્વારા એનાયત (૨૦૧૧)

૫.  વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ, ગુજરાત દ્વારા સન્માન (૨૦૧૩)

૬.  અજમેર પરોપકારી સંસ્થાએ તેમને વરિષ્ઠ આર્ય લેખક પુરસ્કાર આપીને સન્માનિત કર્યા

૭.  ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ડોકટર ઓફ લિટરેચર (આયુર્વેદ) થી સન્માનિત (૨૭ માર્ચ ૨૦૧૫)

૮.  શ્રી સરદાર પટેલ વિદ્યાલય, ટંકારા દ્વારા સન્માનિત

૯.  ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા સન્માન

૧૦.    ટંકારા મામલતદાર દ્વારા સન્માન

૧૧.    સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર -૨૦૨૦ અર્પણ કરી તેમનું સન્માન, ઓનલાઇન ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા

(3:57 pm IST)