Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

એનસીપીના સુપ્રિમો શરદ પવારને બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યા

મુંબઈ : એનસીપી પક્ષના વડા શ્રી શરદ પવારને ગઈકાલે અસુક તથા અને પેટનો સખત દુઃખાવો થતા બ્રીચકેન્ડી હોસ્પિટલમાં લઈ જવાયા : શરદ પવારને લોહી પાતળુ કરવાની દવા અપાતી હતી તે બંધ કરી દેવામાં આવી છે : આવતીકાલે તેમના ઉપર એન્ડોસ્કોપી કરવામાં આવશે અને જરૃર પડ્યે સર્જરી કરવામાં આવશે : અન્ય જાહેરાત સુધી શ્રી પવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે.

(11:56 am IST)