Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

દેશમાંથી કોરોના ભાગવા લાગ્યો: આંકડાઓ સતત ઘટવા લાગ્યા

નવી દિલ્હી :છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. સવાર સુધીમાં ૧૮૮૭૦ નવા કેસ થયા, ૨૮૧૭૮ સાજા થયા અને ૩૭૮ના મૃત્યુ થયા છે. દેશમાં કોરોના કેસમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે અને આજે સવાર સુધીમાં ૨,૮૨,૫૨૦ એક્ટિવ કોરોના કેસો દેશમાં હતા.

(10:37 am IST)