Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ઉતરાખંડઃ કોરોનાને લઇ ગંગોત્રી ધામને ૧૫ ઓગષ્ટ સુધી બંધ કરવાનો લેવાયો નિર્ણય

ઉતરાખંડમાં વધતા કોરોનાને લઇ ગંગોત્રી ધામને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ગંગોત્રી મંદિર શ્રધ્ધાળુઓ માટે ૧૫ ઓગષ્ટ સુધી બંધ રહેશે. ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષએ આ જાણકારી આપી.

(12:00 am IST)